Saturday 30 April 2011



બાળકો નિર્દોષ છે, તેમને મનગમતી પ્રવૃતિઓ કરાવવી જોઈએ.

વરસાદી વાતાવરણ માં બાળકો ને વર્ગખંડ માં બેસાડવા કરતા તેમને મુક્ત વાતાવરણ માં છોડી દેવા જોઈએ.

ચોમાસા દરમિયાન  વરસાદ ની મજા માણતાં મોટીભેદી  પ્રાથમિક  શાળાના ભૂલકાઓ...

No comments:

Post a Comment